ઘણા સૂક્ષ્મ રોગકારકો વ્યક્તિના ખોરાક દ્વારા તે આંત્રમાર્ગમાં આવી જાય છે. તો આવા રોગકારકો સામે શરીરને રક્ષણ આપવા કયા અવરોધો આવેલા હોય છે ? આવા કિસ્સામાં કયા પ્રકારની પ્રતિકારકતા જોવા મળે છે ?
દેહધાર્મિક અંતરાય (Physiological barrier) : જઠરમાંના અમ્લ (ઍસિડ), મુખમાંની લાળ, આંખોના અશ્રુ વગેરે રોગકારકોની વૃદ્ધિને અવરોધે છે.
અંગ પ્રત્યારોપણ માટે સમાન જોડિયા હોવાનો ફાયદો છે. શા માટે ?
............ પદ્ધતિ રસી ઉત્પાદન માટે મદદરૂપ છે.
ઍન્ટીબોડી અણુની નામનિર્દેશિત આકૃતિ દોરો.
યોગ્ય જોડ મેળવોઃ
કોલમ $I$ | કોલમ $II$ |
$1.$ અસ્થિમજ્જા | $a.$ જન્મ સમયે મોટું કદ,પુખ્તાવસ્થાએ ખુબ નાનું કદ |
$2.$ થાયમસ | $b.$ લસિકાકણ સહીત બધા રુધિરકોષોનું સર્જન |
$3.$ બરોળ | $c.$ પેશીજાળમાં રહેલ સૂક્ષ્મ જીવોને જકડી લે |
$4.$ લસિકાગાંઠ | $d.$ મોટા વટાણાના દાણા જેવું |
યીસ્ટમાંથી શું બનાવવામાં આવે છે?